રાષ્ટ્રીય શાયર સ્વ.શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ‘‘ લોકગીત ’’ અને ‘‘ વકૃત્વ ’’ સ્પર્ધા જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૦૭ ઓગષ્ટ , ૨૦૨૧ થી ૧૮ ઓગષ્ટ-૨૦૨૧ રાજય કક્ષાની સ્પર્ધા તા. ૨૩ ઓગષ્ટ -૨૦૨૧ એન્ટ્રી સ્વીકારવાની તારીખ – ૦૭/૦૮/૨૦૨૧ થી ૧૮/૦૮/૨૦૨૧ દરમ્યાનની રહેશે. ............................................................. ચાલુ વર્ષે રાષ્ટ્રીય શાયર સ્વ.શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતીની ઉજવણી નિમિતે “ વકતૃત્વ અને લોકગીત ” સ્પર્ધાનું આયોજન કરવાનું થાય છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં આ હેતુને સૂચારૂ પાર પાડવા રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથ દ્વારા સંયુક્ત રીતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાઓ બે...